રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુલનું સઘન મજબૂતીકરણ કરાયું

(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતમાં વાહનવ્યવહારને સુગમ બનાવતા તેમજ આર્થિક પ્રવૃત્તિઓ અને નાગરિકોના જીવનને જોડતા વિવિધ માર્ગ અને બ્રિજના ભારે ઉપયોગને કારણે પુલની સમારકામ અને જાળવણી જરૂરીયાતને ધ્યાને રાખીને...

વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું, જેમાં વેફર્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટેના પ્રોસેસ્ડ બટાટાનો પણ સમાવેશ

બટાટાના ઉત્પાદનમાં બનાસકાંઠાએ બાજી મારી, વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન ઉત્પાદન; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં...

દૂધના ભાવ મુદ્દે સાબર ડેરી બહાર પશુપાલકોનો ઉગ્ર વિરોધ; સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના છોડ્યા

(જી.એન.એસ) તા. 14 સાબરકાંઠા, સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે મોટી સંખ્યામાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ...

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે નામંજૂર કરી  

(જી.એન.એસ) તા. 14 નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મારામારી કરી હોવાના કેસમાં  5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમ આદમી...

કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો, તો દુનિયા તમારું સન્માન કરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, મહાપુરુષ અને સામાન્ય લોકોમાં એક જ અંતર હોય...

MSDI અંતર્ગત રાજ્યના વિવિધ વિભાગોના સહયોગથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫૦ લાખથી વધુ યુવાનો કૌશલ્ય તાલીમમાં જોડાયા

રાજ્યમાં ૧૯ હજારથી વધુ યુવાઓને ડ્રોન, હેલ્થકેર, ઓટોમેશન, મેન્યુફેક્ચરીંગ, ઈલેક્ટ્રીકલ, આઈ.ટી.  જેવા વિવિધ ક્ષેત્રે ટૂંકાગાળાના અભ્યાસક્રમો થકી કૌશલ્યબદ્ધ કરાયા (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, વૈશ્વિક માંગ અને જરૂરિયાત મુજબ મુખ્યમંત્રીશ્રી...

છેલ્લા 48 કલાકથી સુરતમાં ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ

(જી.એન.એસ) તા. 14 સુરત, ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે...

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયા

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે ઉદ્ઘાટન (જી.એન.એસ) તા. 14 ભાવનગર, ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય...

બનાસકાંઠા, પાલનપુર-ડીસા અને વડગામમાંભારે વરસાદ, ખેડૂતોની તકલીફમાં વધારો

(જી.એન.એસ) તા. 13 બનાસકાંઠા, બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ...

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે ૧૫૬ જેટલા અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી

મંત્રીશ્રીએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા (જી.એન.એસ) તા. 13 સુરત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ...