દૂધના ભાવ મુદ્દે સાબર ડેરી બહાર પશુપાલકોનો ઉગ્ર વિરોધ; સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના છોડ્યા

(જી.એન.એસ) તા. 14 સાબરકાંઠા, સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે મોટી સંખ્યામાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ...

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે નામંજૂર કરી  

(જી.એન.એસ) તા. 14 નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મારામારી કરી હોવાના કેસમાં  5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમ આદમી...

વિદેશ મંત્રી જયશંકર ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા, ચીનના SCO પ્રમુખપદને સમર્થન આપ્યું

(જી.એન.એસ) તા. 14 બિજીંગ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા સુધારાની નોંધ લીધી. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે રાજ્યપાલોની નિમણૂક કરી

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવને સોમવારે (૧૪ જુલાઈ) એક પ્રેસ સંદેશમાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે રાજ્યપાલોની નિમણૂક...

વિકસિત ભારત માટે વિકસિત ગામ બનાવો: રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખર

મનરેગા ગ્રામીણ બેરોજગારી સામે એક શક્તિશાળી હથિયાર તરીકે કામ કરી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખરે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ ના લક્ષ્યને...

પીએમ મોદી, RSS પોસ્ટ્સ પર કાર્ટૂનિસ્ટની અરજીમાં સુપ્રીમ કોર્ટે વાણી સ્વાતંત્ર્યના દુરુપયોગને ઠપકો આપ્યો, સામગ્રીને ‘વાંધાજનક’ ગણાવી

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે સોમવારે એ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન વાણી અને...

કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો, તો દુનિયા તમારું સન્માન કરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, મહાપુરુષ અને સામાન્ય લોકોમાં એક જ અંતર હોય...

MSDI અંતર્ગત રાજ્યના વિવિધ વિભાગોના સહયોગથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫૦ લાખથી વધુ યુવાનો કૌશલ્ય તાલીમમાં જોડાયા

રાજ્યમાં ૧૯ હજારથી વધુ યુવાઓને ડ્રોન, હેલ્થકેર, ઓટોમેશન, મેન્યુફેક્ચરીંગ, ઈલેક્ટ્રીકલ, આઈ.ટી.  જેવા વિવિધ ક્ષેત્રે ટૂંકાગાળાના અભ્યાસક્રમો થકી કૌશલ્યબદ્ધ કરાયા (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, વૈશ્વિક માંગ અને જરૂરિયાત મુજબ મુખ્યમંત્રીશ્રી...

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારવાની ઘટના

(જી.એન.એસ) તા. 14 મુંબઈ, સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારી હતી, જેના કારણે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ...

કન્નડ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી બી સરોજા દેવીનું 87 વર્ષની વયે નિધન

(જી.એન.એસ) તા. 14 બેંગલુરુ, ૭ જાન્યુઆરી, ૧૯૩૮ ના રોજ જન્મેલા બી. સરોજા દેવી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમનું બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં અવસાન થયું. તેમનો પાર્થિવ દેહ...