મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારવાની ઘટના
(જી.એન.એસ) તા. 14 મુંબઈ, સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારી હતી, જેના કારણે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ...

