મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારવાની ઘટના

(જી.એન.એસ) તા. 14 મુંબઈ, સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારી હતી, જેના કારણે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ...

કન્નડ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી બી સરોજા દેવીનું 87 વર્ષની વયે નિધન

(જી.એન.એસ) તા. 14 બેંગલુરુ, ૭ જાન્યુઆરી, ૧૯૩૮ ના રોજ જન્મેલા બી. સરોજા દેવી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમનું બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં અવસાન થયું. તેમનો પાર્થિવ દેહ...

છેલ્લા 48 કલાકથી સુરતમાં ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ

(જી.એન.એસ) તા. 14 સુરત, ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે...

राजस्थान कैबिनेट की अहम बैठक शुरू: 15 विभागों के 30 से अधिक प्रस्ताव एजेंडे में, जल संसाधन और सेवा नियमों में बड़े फैसले संभव

जयपुर। मुख्यमंत्री भजनलाल शर्मा की अध्यक्षता में सोमवार को राजस्थान कैबिनेट की अहम बैठक सचिवालय में शुरू हुई। इस बैठक में डिप्टी सीएम दीया कुमारी और डॉ. प्रेमचंद बैरवा...

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયા

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે ઉદ્ઘાટન (જી.એન.એસ) તા. 14 ભાવનગર, ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય...

ગુમ થયેલી ડીયુ વિદ્યાર્થીની સ્નેહા દેબનાથનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો છે: દિલ્હી પોલીસ

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, છેલ્લા છ-સાથ દિવસથી ગુમ થયેલી દિલ્હી યુનિવર્સિટીની ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીનો મૃતદેહ દિલ્હી પોલીસને મળી આવ્યો છે. રવિવારે સાંજે ઉત્તર દિલ્હીમાં ગીતા કોલોની ફ્લાયઓવર નજીક...

युवती से इश्क करना पड़ा महंगा: ई-रिक्शा चालक की पिटाई, युवती के भाई और दोस्तों ने की धुनाई, पुलिस दोनों पक्षों को समझाने में जुटी

जयपुर। शहर में प्रेम प्रसंग के चलते एक ई-रिक्शा चालक को जमकर पिटाई का सामना करना पड़ा। मामला जयपुर के शिप्रा पथ और मालपुरा गेट थाना क्षेत्र से जुड़ा...

આંધ્રપ્રદેશમાં કેરી ભરેલો ટ્રક પલટી જતાં નવ લોકોના મોત, ૧૧ ઘાયલ

(જી.એન.એસ) તા. 14 અમરાવતી, આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં કેરી ભરેલી લારી પલટી જતાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને ૧૧ અન્ય ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે રાત્રે...

एक कवर देती, दूसरी कर देती हाथ साफ: झुंझुनूं में सौतन बनीं ‘साथिनें’, शातिर चोर पत्नियों की चौंकाने वाली कहानी

पति एक, पत्नियां दो… और काम एक – चोरी! झुंझुनूं (राजस्थान)।राजस्थान के झुंझुनूं में एक चौंकाने वाली चोरी का खुलासा हुआ है, जिसमें न सिर्फ महिलाओं की शातिराना चालाकी...

जयपुर: नीलाम खनिज ब्लॉकों को शीघ्र शुरू करने की कवायद तेज, 16 जुलाई को राज्यस्तरीय कार्यशाला आयोजित

जयपुर। राजस्थान सरकार ने नीलाम हो चुके खनिज ब्लॉकों और प्लॉट्स को शीघ्र परिचालन में लाने के लिए कमर कस ली है। मुख्यमंत्री भजनलाल शर्मा के निर्देश पर 16...