મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

નાગેશ્વર મંદિર ખાતે ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્ર         દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું...

આજનું રાશિફળ  (28/07/2025)

મેષ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે...

આજ નું પંચાંગ (28/07/2025)

તિથિ ચતુર્થી (ચોથ) – 23:26:43 સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – 17:36:38 સુધી કરણ વાણિજ – 11:00:20 સુધી, વિષ્ટિ ભદ્ર – 23:26:43 સુધી પક્ષ શુક્લ યોગ પરિઘ – 26:54:00 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:39:50...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

રાજ્યમાં AI ઈકોસિસ્ટમને વેગ આપીને વિકસિત ગુજરાત@2047 માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજીનો પંચવર્ષીય અભિગમઃ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. (2025-2030) વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં AI સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને...

ओटीटी: परदे से परे दर्शक की सोच का नया सिनेमाघर

ओटीटी (ओवर द टॉप) प्लेटफॉर्म्स ने भारतीय दर्शकों की सोच और पसंद को एक नई दिशा दी है। अब सिनेमा केवल बड़े परदे तक सीमित नहीं रहा, बल्कि छोटे...

પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં આરંભ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં...

‘મન કી બાત’ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

(જી.એન.એસ) તા.27 નવી દેલ્હી મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના...

અમદાવાદ મનપા. ની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ!! ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી; AMTS અને BRTSની બસોની સવાઓ થોડા સમય માટે ખોરવાઈ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી...

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં ડેનવર એરપોર્ટ પર અચાનક આગ લાગતાં 179 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

એક મોટી વિમાન દુર્ઘટના માંડ માંડ ટળી ગઈ (જી.એન.એસ) તા.27 ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે બપોરે એક મોટી ઉડ્ડયન દુર્ઘટના ટાયરમાં આગ લાગવાથી બચી ગઈ હતી, જ્યારે અમેરિકન એરલાઇન્સ...