મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

નાગેશ્વર મંદિર ખાતે ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્ર         દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

રાજ્યમાં AI ઈકોસિસ્ટમને વેગ આપીને વિકસિત ગુજરાત@2047 માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજીનો પંચવર્ષીય અભિગમઃ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. (2025-2030) વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં AI સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને...

જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ માળખાકીય પરિવર્તન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (જી.એન.એસ) તા. 27 વડોદરા, વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે...

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે નઇ તાલીમ સંઘના 36માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

1946થી કાર્યરત ગુજરાત નઇ તાલીમ સંઘની 1948માં નોંધણી કરવામાં આવી (જી.એન.એસ) તા. 27 અમદાવાદ, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત...

હવામાન વિભાગ દ્વારા આવનારા ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા (જી.એન.એસ) તા. 27...

પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં આરંભ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં...

અમદાવાદ મનપા. ની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ!! ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી; AMTS અને BRTSની બસોની સવાઓ થોડા સમય માટે ખોરવાઈ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી...

ફોરેક્ષમાં રોકાણ કરી ભારે નફો કમાવવાની લાલચમાં અમદાવાદના ઇસનપુરમાં વૃદ્ધે 2 લાખ ગુમાવ્યા

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો...

અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો

(જી.એન.એસ) તા. 27 અમરેલી, અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજના ખાંભા શહેરના રેવન્યુ વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ દીપડાના મોતના સમાચાર આપતા જ...