ગુજરાત સરકારે નવી પહેલો અને કેન્દ્રિય રીતે પ્રાયોજિત યોજનાઓ દ્વારા 0-5 વર્ષના બાળકોને સારી રીતે પોષણયુક્ત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છેઃ કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી

સરકારની વિવિધ યોજનાઓનો લાભ તમામ બાળક અને તેમની માતા સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારો અને જિલ્લા સ્તરના અધિકારીઓએ સંકલિત પ્રયાસો કરવા જરૂરીઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી...

એર ઇન્ડિયા ક્રેશ તપાસ રિપોર્ટ: ઇંધણ કાપ અંગે 10 મુદ્દા, પાઇલટ્સે એકબીજાને શું કહ્યું..

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી/અમદાવાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ક્રેશ અંગેનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. બોઇંગ 787-8...

એર ઇન્ડીયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર ૪૫૦ વર્ગ -૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

અમુક સ્ટાફે તો તેમના ફરજ ના કલાક પુરા થતા ઘરે જવા નુ કહેવા છતા પોતાની નૈતિક ફરજ ગણી ૧૨ થી ૨૪ કલાક કામ કર્યુ (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, અમદાવાદમા...

સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યા મામલે 4 પૈકી ઝડપાયેલા 1 લુટારુને સાથે રાખીને પોલીસે ઘટના મામલે તપાસ કરી

(જી.એન.એસ) તા. 12 સુરત, સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લુટારુને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં...

ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જ આપવા મામલે રાજકારણ ગરમાયું; ‘જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ’: વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી 

(જી.એન.એસ) તા. 12 મોરબી, હાલ રાજ્યમાં સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ...

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પ્રારંભિક અહેવાલ આવી ગયો, અંતિમ તપાસની રાહ જોવાઈ રહી છે: ઉડ્ડયન મંત્રી

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલા દુ:ખદ એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ અંગેના તારણો સંપૂર્ણ તપાસ અહેવાલ જાહેર...

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન

રેલવે વિભાગ, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગ (સીબીઆઈસી)ના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 વડોદરા, દેશભરમાં ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 51,000 કરતા...

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોની સલામતી ધ્યાને લઇને ત્વરિત કામગીરી હાથ ધરાઈ; NH–147 અને NH-47 પર તાકીદે માર્ગ મરામત અને રોડ સાઈડ ડ્રેનેજ ક્લીનિંગના કાર્યો હાથ ધરાયા

અમદાવાદ રાજકોટ હાઇવે પર અમદાવાદથી રોહિકા વચ્ચે  માર્ગ મરામત અને ડ્રેનેજ ક્લીનિંગ કાર્ય પૂર્ણ કરાયું (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હાલમાં માર્ગ...

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે...

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળ સંગ્રહ

હાલમાં રાજ્યના ૨૪ જળાશયો સંપૂર્ણ જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના...