પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે; પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી

(જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે પાંચ લોકોના જીવ બચી ગયા છે. આવી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત

ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન...

આજે કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઝોનલ બેઠક કેવડિયા ખાતે યોજાશે

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે (જી.એન.એસ) તા. 11...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય...

મહાગ્રંથ ‘વેદ મંજુષા’ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન

‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની મહેનત પ્રકાશન (જી.એન.એસ) તા. 11 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત...

વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

સઘન અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડવા હોસ્પિટલ તંત્રને સૂચના આપી (જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને જોડતા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના...

મુંબઈ ખાતે આયોજિત ‘પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓની પરિષદ’માં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્યના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા મંત્રી શ્રી બલવંતસિંહ દ્વારા વિવિધ ૧૪ પ્રશ્નોની રજૂઆત કરાઇ (જી.એન.એસ) તા. 11 મુંબઈ/ગાંધીનગર, કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આજે મુંબઈ ખાતે...

રાજભવન ખાતે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ

ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો : ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને...

રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને પાણી પુરવઠા વિભાગમાં ૨૫૦૦ યુવાઓનું નવું માનવબળ ઉમેરાયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમમાં ૨૩૨૦ નવનિયુક્ત કંડક્ટર અને પાણી પુરવઠા વિભાગના ૧૪૪ ઇજનેરોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા આ રોજગારીની તકનો લાભમાં ૭૬૩ મહિલા ઉમેદવારોને કંડક્ટર તરીકે નિમણૂક...

બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વાર્ષિક ૪ ટકાના સરળ વ્યાજે રૂ. ૧૫ લાખની લોનની જોગવાઈ (જી.એન.એસ) તા. 11 ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ...