સરખેજ-ગાંધીનગર હાઇવે પર માર્ગો પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે પેચવર્ક દ્વારા રસ્તાઓ રિપેર કરાયા (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન...

સીબીઆઈ કોર્ટે લાંચ કેસમાં પશ્ચિમ રેલવે, ભાવનગરના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ/ભાવનગર, અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એટલે કે 21.07.2025ના રોજ એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર...

ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના પંકજગીરી નામક લંપટ શિક્ષકની પોક્સો કલમ હેઠળ ધરપકડ

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ, અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ...

આજ નું પંચાંગ (21/07/2025)

તિથિ એકાદશી (અગિયારસ) – 09:41:14 સુધી નક્ષત્ર રોહિણી – 21:07:52 સુધી કરણ બાલવ – 09:41:14 સુધી, કૌલવ – 20:24:04 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – 18:38:30 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:35:57...

બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવન ટુંકાવ્યું

(જી.એન.એસ) તા. ૨૦ બગોદરા, અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે....

દિવ્યાંગ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરી તેઓની જરૂરિયાત વિષે પૂછપરછ કરી દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે  તેની વિશેષ કાળજી લેવાઈ

સ્પીપા દ્વારા UPSC તાલીમ વર્ગમાં પ્રવેશ માટે લેવાયેલ પરીક્ષાને મળેલ બહોળો પ્રતિભાવ ૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપેલ છે. UPSC ની પેટર્ન મુજબ પેપર-૧ અને પેપર-૨ -એમ બે પેપરની...

નાના બાળકો ના માતા પિતા માટે ફરી એકવાર ચેતવણી રુપ કિસ્સો, બાળક સમજણુ ના થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવુ જરુરી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો સોપારી ટુકડો જ નહીં મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે  :-ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના વડા...

ધોળકા શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

(જી.એન.એસ) તા. ૨૦ અમદાવાદ, કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા દ્વારા ઉપર્યુકત તા.૧૧/૦૭/૨૦૨૫ અને તા.૧૯/૦૭/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ...

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા

અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે ભોગાવો નદી પરના પુલની મુલાકાત લીધી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા (જી.એન.એસ) તા. ૨૦ અમદાવાદ, અમદાવાદના પ્રભારી...

સ્વચ્છતાના સંકલ્પ થકી સર કર્યું શિખર: અમદાવાદે દેશભરમાં ડંકો વગાડી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સ્વચ્છતામાં ‘નંબર-૧’ સ્થાન મેળવ્યું

કચરામાંથી કંચન: અમદાવાદે વેસ્ટ મેનેજમેન્ટમાં ક્રાંતિ સર્જી, બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર દેશભરના ૪૫૦૦થી વધુ શહેરોમાં અમદાવાદે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન – નાગરિકોની સક્રિય ભાગીદારી અને AMCના સઘન પ્રયાસો ફળ્યા...